Thursday, December 31, 2015

વાર્તા વિભાગ

૧૯૬૫ના ભારત-પાકિસ્તાન યુદ્ધની ૫૦મી વર્ષગાંઠે ધારણા મુજબ જય-પરાજયની કથાઓ અને વિશેષ હેવાલ ન્યૂઝ ચેનલો અને અખબારોના પાના પર ચમક્યો, પણ અફસોસ કે કચ્છની રણ સરહદે સરદાર ચોકી પરના નાપાક લશ્કરી આક્રમણને મર્યાદિત સંખ્યાના આપણા પોલીસ કર્મીઓએ જવાંમર્દીથી મારી હઠાવીને સર્જેલા ઇતિહાસને કોઇએ વિગતે યાદ કર્યો નથી.છતાં દુશ્મનના છક્કા છોડાવી દેતો ઇતિહાસ સર્જાયો એની સળંગ કથા વાંચવા બ્લોગના મથાળે આપેલ Tab ને ક્લિક કરો.
તેવી જ રીતે અન્ય TOPICS પણ જે તે Tab દબાવવાથી વાંચવા મળશે

No comments:

Post a Comment